આપણા ગુજરાતની અંદર ઘણી જગ્યાઓ એવી છે જેનું આગવું મહત્વ છે. આ જગ્યાઓ ઉપર સ્તન પરચાઓ આજે પણ મળે છે. ઘણા ભક્તો આજે પણ માને છે કે આવી જગ્યાઓ ઉપર આજે પણ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે થોડા સમય પહેલા જ ગુજરાતની એવી એક જગ્યા ઉપર એક ચમત્કાર જોવા મળ્યો. જેને નમસ્કાર કરવા માટે લોકોના […]
Religion
2021 માં કુળદેવીની કૃપાથી આ રાશિના લોકના બધા દુઃખો દૂર થશે, નોકરી ધંધામાં પ્રગતિ થશે
વર્ષ 2021ની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે જ્યોતિષો દ્વારા આપણા જીવનને લઈને પણ કેટલીક આગાહીઓ કરેલી હોય છે, જેમાં રાશિચક્ર પ્રમાણે આપણા જીવનમાં બદલાવ આવે છે, આ વર્ષે પણ કુળદેવીની કૃપાથી કેટલીક રાશિઓના જીવનમાં બદલાવ આવવાના છે, ચાલો જોઈએ કઈ રાશિમાં કેવો બદલાવ આવશે. 1. મેષ – અ, લ ,ઈ (Aries): આ નવું વર્ષ […]
માતા ગાયત્રી મંત્રના જાપથી થાય છે ખાસ ફાયદા, જાણો કયારે શું કરવું ?
સનાતન ધર્મમાં ગાયત્રીમાતાને ચાર વેદોની ઉત્પત્તિ માનવામાં આવે છે. તેથી વેદના સારને ગાયત્રી મંત્ર પણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ચાર વેદનું જ્ઞાન લીધા બાદ જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે એકલા ગાયત્રીમંત્રને સમજાવવા માત્રથી ચાર વેદનું જ્ઞાન મળે છે. તે જ સમયે વેદ-પુરાણો અનુસાર ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે જે ઘણા […]
આ 4 રાશિઓનું ભાગ્ય અને સમય થયો બળવાન, વિષ્ણુજીની કૃપાથી નોકરી-ધંધામાં મળશે સફળતા
દરેક લોકોનું જીવન કિસ્મત ઉપર આધારિત હોય છે અને ઘણા લોકો આ વાતને મને પણ છે, ઘણીવાર અથાગ મહેનત કરવા છતાં પણ પરિણામો આપણને મળતાં નથી, ત્યારે આપણે કિસ્મતને જ દોષ આપતા હોઈએ છે, જ્યોતિષના જણાવ્યા અનુસાર આપણી કિસ્મત માટે આપણી રાશિ ઉપર પણ ઘણો આધાર રહેલો હોય છે. જ્યોતિષના અનુસાર ગ્રહો નક્ષત્રોના બદલાવના પ્રભાવ […]
ગણેશજીના આ ઉપાય કરવાથી ભરાઈ છે ધન-ધાન્યની ઝોળી, તો આજે જ કરો ઉપાય
કોઈ પણ સારા પ્રસંગોમાં ગણેશની પૂજા કરવામાં આવે છે. સનાતન ધર્મમાં ગણેશજીને પ્રથમ દેવ માનવામાં આવે છે. અઠવાડિયાના દિવસોમાં શ્રી ગણેશને બુધવારના કારક દેવ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ બુધવારના દિવસે ગણપતિની ઉપાસના માટે વિશેષ માનવામાં આવે છે. બુધવારના દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવાથી તમને તમામ કાર્યોમાં સફળતા મળશે અને ભાગ્યનો પણ સહારો મળશે. […]
માતા સંતોષીના આશીર્વાદથી આ 6 રાશિઓનું ખુલશે નસીબ, સુખ-સુવિધાઓમાં થશે વૃદ્ધિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મનુષ્યના જીવનના સંજોગો સમય સાથે બદલાય છે. કેટલીકવાર જીવન ખુશહાલથી ભરેલું હોય છે અને કેટલીક વાર જીવનમાં મુશ્કેલીઓ શરૂ થાય છે. વ્યક્તિના જીવનમાં આજે પણ ઉતાર-ચડાવ આવે છે. જેની પાછળ ગ્રહોની ગતિને મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગ્રહોની નક્ષત્રોની ગતિવિધિઓથી કેટલાક રાશિચક્રો પર શુભ પ્રભાવ પડે છે. આ […]
હનુમાન જીનો મંત્ર છે જે દરેક પરિસ્થિતિમાં અપાવશે જીત, પરંતુ આ નિયમો છે જરૂરી
સનાતન ધર્મમાં શ્રી રામ ભક્ત હનુમાન 11 માં રુદ્રાવતાર તરીકે ઓળખાય છે. આ સિવાય ભગવાન હનુમાનને ચિરંજીવી હોવાનો વરદાન છે. તેઓ હિમાલયના જંગલોમાં રહેતા હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવે છે કે હનુમાનજી માનવ સમાજમાં ઘણી વખત ભક્તોની સહાય માટે આવે છે, પરંતુ કોઈને દેખાતા નથી. આવા મંત્ર છે, જેનો જાપ કરવાથી હનુમાનજી ભક્તની […]
જય શનિદેવ: 1001 વરસ પછી શનિદેવે લખ્યું છે 1 રાશિનું નસીબ, તેની દરેક મનોકામના પૂર્ણ થશે- જુઓ કઇ એક રાશિ નસીબદાર છે
ખુશખબરી ખુશખબરી ખુશખબરી: આ 1 રાશિનું ધાર્યું થશે, શનિદેવ થયા મહેરબાન શનિદેવનું નામ સાંભળતાની સાથે જ આપણે ડરી જતાં હોઈએ છે, કોઈ બ્રાહ્મણ આપણી કુંડળી જોઈ અને કહે કે તમને શનિનો દોષ છે ત્યારે આપણે એ દોષ નિવારણ માટે કેટલાય ઉપાયો કરી નાખતા હોઈએ છે, ધાર્મિક વિધિથી લઈને નંગ પહેરવા સુધીની તમામ ક્રિયાઓ આપણે કરતા […]
ન્યાયના દેવતાને પ્રસન્ન કરવા માટે કરો આ પૂજા-વિધિ, આ વસ્તુઓનું કરો દાન અને કરો આ મંત્ર
સનાતન ધર્મ અનુસાર, પ્રાણીના મૃત્યુ પછી ચિત્રગુપ્ત જીના પાપ-પુણ્યના હિસાબના આધારે યમરાજ પોતાના કર્મો અનુસાર આત્માઓને નરક અને સ્વર્ગ, પિતૃલોક વગેરેમાં મોકલે છે. બીજી તરફ મૃત્યુ પહેલાં જીવંત સ્થિતિમાં વ્યક્તિના કર્મ ફળની સજા શનિદેવ ન્યાયના ભગવાન તરીકે આપે છે. શનિદેવની આ ક્રૂર સજાઓને લીધે લોકો હાલમાં શનિથી ખૂબ જ ડરે છે. કહેવામાં એવું પણ આવે […]